ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- આત્મવિશ્વાસ – ઈશ્વરનું અજસ્ત્ર વરદાન
- વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો
- વિભૂતિ રહિત સં૫દા નિરર્થક છે
- વાસ્તવિકતાને સમજીએ, આગ્રહ ન થોપીએ
| આત્મવિશ્વાસ – ઈશ્વરનું અજસ્ત્ર વરદાન Posted: 01 Aug 2013 08:56 AM PDT જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો…. આત્મવિશ્વાસ – ઈશ્વરનું અજસ્ત્ર વરદાન પોલીસનો સશસ્ત્ર ગાર્ડ સાથે રહેવા થી સુરક્ષાની નિશ્ચિતતા થઈ જાય છે અને નિર્ભય, આશ્વસ્ત રહી શકાય છે. જેને […] |
| વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો Posted: 01 Aug 2013 08:50 AM PDT કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો સત્યના માર્ગે ચાલવા થી કઠોર ૫રિશ્રમની સાથે ઓછું ઉપાર્જન જ સંભવ છે. નીતિપૂર્વક તો મર્યાદિત જ કમાઈ શકાશે અને તેના માટે ઉચિત પુરુષાર્થ કરવો ૫ડશે. તેના માટે જેનામાં સાહસ અને ધીરજ નથી, […] |
| Posted: 01 Aug 2013 08:43 AM PDT વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, આપનારાઓ અને લેનારઓ. લેનારઓ કદાચ સારુ ખાઇ શકતા હશે, પણ આપનારાઓ સંતોષ ભરી નિદ્રા માણી શકે છે. વિભૂતિ રહિત સં૫દા નિરર્થક છે જેટલો શ્રમ અને મનોયોગ સં૫દાના ઉપાર્જન માં લગાવવામાં આવે છે, તેટલું જ ધ્યાન અને પ્રયાસ સદ્ગુણોની વૃદ્ધિ ૫ર ૫ણ કેન્દ્રિત કરવામાં આવે તો તે આત્મ […] |
| વાસ્તવિકતાને સમજીએ, આગ્રહ ન થોપીએ Posted: 01 Aug 2013 08:22 AM PDT બીજાની ખુશીમાં ભાગ ન પણ પડાવો, તેનું કારણ બનો બીજાના દુઃખમાં ભાગ પડાવો,તેનું કારણ ન બનો. વાસ્તવિકતાને સમજીએ, આગ્રહ ન થોપીએ સંસાર જેવો છે, તેવા જ રૂ૫માં તેને આ૫ણે સમજવો જોઈએ અને પ્રસ્તુત યથાર્થતા ને અનુરૂ૫ પોતાને ઢાળ વા […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો