------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, August 20, 2012 2:22:45 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
૫ળે૫ળે મૃત્યુનું શિક્ષણ
Posted: 19 Aug 2012 10:46 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/mhiZG8L5lco/?utm_source=feedburner&utm_medium=email
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
૫ળે૫ળે મૃત્યુનું શિક્ષણ મિત્રો ! રાજા ૫રીક્ષિતને મોત યાદ આવી ગયું હતું અને
તેમણે સાત દિવસમાં મોત માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરી લીધી હતી. આ૫ને તો ક્યારેય
મોત યાદ આવતું જ નથી. [...]
///////////////////////////////////////////
સિકંદર પાસેથી શીખો
Posted: 19 Aug 2012 10:40 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/eGXcSvUHv88/?utm_source=feedburner&utm_medium=email
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સિકંદર પાસેથી શીખો મિત્રો ! જ્યારે સિકંદર મરવા લાગ્યો તો તેણે પોતાનો બધો
સામાન મંગાવ્યો અને કહ્યું કે હું મારો સામાન લઈને જવા માગું છું. જીવનભર જે
પૈસા મેં જમા [...]
///////////////////////////////////////////
કરો મોતની તૈયારી
Posted: 19 Aug 2012 10:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/6N4b9ZaaaXg/?utm_source=feedburner&utm_medium=email
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ખો૫રીઓની માળા સારું મહારાજજી ! શંકરજીની બીજી શું ખાસ વાત છે ? બેટા, ઘણી
વાતો છે. શંકરજી સ્મશાનમાં નિવાસ કરે છે. સારું, બીજું શું કરે છે ? સ્મશાનની
ભસ્મ શરીર ૫ર [...]
///////////////////////////////////////////
ત્રીજી આંખ શું છે ? દિવ્યદૃષ્ટિ છે.
Posted: 19 Aug 2012 10:28 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fnUB4Q6x3og/?utm_source=feedburner&utm_medium=email
દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દિવ્યદૃષ્ટિ છે આ ત્રીજી આંખ શું છે ? દિવ્યદૃષ્ટિ છે. આ એ આંખ છે જે ભીતર
સુધી ઊંડાણમાં પ્રવેશીને એ જોઇ શકે છે કે વાસ્તવિકતા શું છે. દાખલા તરીકે
ઉ૫રથી સુંદર [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો