અનુયાયીઓ

મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

થાણાગાલોળના ઠાકોર યુવાનનું ઝેરી અસરથી મોત.


જેતપુર TALUKANA થાણા ગાલોળ ગામના વિનોદ અર્જન ઠાકોર ખેતરમાં ઝેરી દવા છાંટતો હતો ત્યારે તેમને ઝેરી અસર થઈ જતા સારવાર માટે દવાખાને ખસેડેલ પણ તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસ જણાવે છે.

ટિપ્પણીઓ નથી: