LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY
EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 9 ઑગસ્ટ, 2011
જેતપુરના નાઝાવાલા પર વિસ્તારમાં ગંદકી રાજ.
જેતપુર ના નાઝાવાલા પરામાં સતાધીસોના પાપે ગટરોની નીયમિત સાફ સફાઈ ના થતી હોય અહી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ વિસ્તાર કોઈ ભયંકર રોગના અજગર ભરડામાં આવી જાય તે પહેલા સતાધીસો જાગે તેવી લોક માંગ છે,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો