અનુયાયીઓ

મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

જેતપુરના નાઝાવાલા પર વિસ્તારમાં ગંદકી રાજ.

જેતપુર ના નાઝાવાલા પરામાં સતાધીસોના પાપે ગટરોની નીયમિત સાફ સફાઈ ના થતી હોય અહી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ વિસ્તાર કોઈ ભયંકર રોગના અજગર ભરડામાં આવી જાય તે પહેલા સતાધીસો જાગે તેવી લોક માંગ છે,

ટિપ્પણીઓ નથી: