અનુયાયીઓ

રવિવાર, 14 ઑગસ્ટ, 2011

જેતપુર માં બ્રહ્મ સમાંજના ૧૫ સમૂહ લગ્ન નું આયોજન


(કશ્યપ જોશી દ્વારા)
જય પરશુરામ સેના જેતપુર દ્વારા અગામી નવેમ્બર માસમાં ૧૫-૧૫ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૭-11-૨૦૧૧ ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છતા વાલીઓએ ૧૫-10-૨૦૧૧ સુધીમાં લગ્ન ફોર્મ મેળવી પરત કરવા અનુરોધ કરાયો છે.
વધુ માહિતી માટે અશોકભાઈ ઠાકર ૯૯૯૮૧૯૪૭૯૦ તથા પ્રવીણભાઈ વ્યાસ 98796 ૮૩૮૩૫ નો સમ્પર્ક કરવા અનુરોધ કરાયો છે. લગ્નમાં જોડવા ઈચ્છતા લોકો પરશુરામ સેનાના કાર્યાલય શિવમ કોમ્પ્લેક્ષ ,પહેલા માળે , જુનાગઢ રોડ જેતપુર નો સમ્પર્ક kari શકે છે.

ટિપ્પણીઓ નથી: