અનુયાયીઓ

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

ભજનનું નભ થયું પ્રાણલાલ વ્યાસ વગરનું .

ભજનનું નભ થયું પ્રાણલાલ વ્યાસ વગરનું .
જાણીતા ભજનિક વ્યાસનું નિધન, જુનાગઢનાં ભાવિકોમાં શોક..સદગતની શ્મશાન યાત્રામાં હસ્તીઓ જોડાઈ.
લોકચર્ચા પરીવારની સદગત વ્યાસને ભાવભીની શ્રધાંજલિ.
કૈસે આવું રે કનૈયા બડી દુર નગરી ભજનથી વ્યાસ ખુબ પ્રચલિત થયા હતા. કશ્યપ જોશી જેતપુર

ટિપ્પણીઓ નથી: