અનુયાયીઓ

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2021

સ્વ. અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા ઉપસ્થિત રહયાં.

 સ્વ. અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા ઉપસ્થિત રહયાં.




પટેલ વાડી, બેડીપરા, ભાવનગર રોડ ખાતે સ્વ.શ્રી અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે  મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.  

જેમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ૧ર૮ વખત રકતદાન કરનાર ડો. વલ્લભભાઈ કથીરીયા ખાસ ઉપસ્થિત રહયાં હતા અને રકતદાતાઓને પ્રોત્સાહન પુરું પાડયું હતું. તેમજ રાજયસભાના સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્રાજને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી.


ટિપ્પણીઓ નથી: