રાજકોટ તા.૧૮
ગઈકાલે સાંજે શાપર વેરાવળ નજીક એક અજાણી કાર ચાલકે રોડ પર ઉભેલા ૨ વ્યક્તિઓને હડફેટે લેતા બંનેને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અંબારામબજાઓ નાધોરા(ઉ.વ.૨૨) સહીત ૨ યુવાનો ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એડન્ટ પંપ ચોકડી પાઈ ઉભા મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલી એક નવી ઇકો કાર ચાલકે બંનેને હડફેટે લેતા બંનેને હાથે, પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બનાવની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.એન.બી રાઠોડે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે સાંજે શાપર વેરાવળ નજીક એક અજાણી કાર ચાલકે રોડ પર ઉભેલા ૨ વ્યક્તિઓને હડફેટે લેતા બંનેને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અંબારામબજાઓ નાધોરા(ઉ.વ.૨૨) સહીત ૨ યુવાનો ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એડન્ટ પંપ ચોકડી પાઈ ઉભા મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલી એક નવી ઇકો કાર ચાલકે બંનેને હડફેટે લેતા બંનેને હાથે, પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બનાવની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.એન.બી રાઠોડે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો