અનુયાયીઓ

મંગળવાર, 18 ડિસેમ્બર, 2018

જુનાગઢ રહેતા, જેતલસરના નિવૃત રેલ કર્મી વૃદ્ધ છતાં કાયમી યુવાન લખુભાઈ લખુભાઈ ગીરનારીનો આજે જન્મદિન



રાજકોટ તા.૧૮
જેતલસર જંકશનના રેલવેના નિવૃત લોકોચાર્જમેન લક્ષ્મણભાઈ મોહનભાઈ પરમાર(સેવક લખું ગિરનારી)નો આજે જન્મ દિન છે.પોતાના જીવનના ૭૬ માં વર્ષમાં પ્રવેશેલા લખુભાઈએ આજની તારીખે પણ યુવાન જેવા જ સેવાકીય કાર્યોમાં રત છે.
રેલ્વેમાં નિવૃત્તિના સમયે પણ રેલવેના કોઈ પણ પ્રશ્ને તેઓ સજાગ રહી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ રહ્યા છે. સમાજના કોઈ પણ વ્યક્તિઓને સુખ-દુઃખના ભાગીદાર થવા તેઓ હમેંશા પહેલા હોય છે. ઈશ્વર અને દત્ત મહારાજ તેઓને દીર્ધાયુષ્ય બક્ષે તેવી હિતેચ્છુઓ, મિત્રોએ શુભેચ્છા પાઠવવા તેમના મો. ૬૩૫૩૯ ૬૬૬૧૦ પર સંપર્ક કરી શકે છે.

ટિપ્પણીઓ નથી: