અવસાન નોંધ : ૨૭-૧-૨૦૧૬
જેતલસર: મૂળ અમરાપર હાલ જેતલસર નિવાસી ગુર્જર સુથાર કાન્તિલાલ લાલજીભાઈ સીતાપરા(ઉ.વ.૭૧) તે કમલેશભાઈ તથા વિપુલભાઈના પિતા, વલ્લભભાઈ, બટુકભાઈ અને મુક્તાબેન વૃજલાલભાઈ ઉમરાડીયા(માણાવદર)ના ભાઈ તેમજ સ્વ.નરસિંહભાઈ, કિશોરભાઈ અને જેસુખભાઈ કરગથરા(ચોકી સોરઠ)ના બનેવી તા.૨૫ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૯.૧. ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન જેતલસર ગામ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો