ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
> ________________________________
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી
> દોલતનો ખોટો અહંકાર
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
>
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે
>
> Posted: 14 Jan 2016 07:03 PM PST
>
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે : આગામી દિવસોમાં સાહિત્યકારો લોક રંજન માટે નહિ લખે. તેમને માતા સરસ્વતી પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં ગલાનિનો અનુભવ થશે અને કલમના ઉ૫યોગ દ્વારા લોકમાનસને પા૫ના કાદવમાં ધકેલતા તેમનો આત્મા રડી ઉઠશે. આત્મગ્લાનિથી વ્યાકુળ સાહિત્યારો હવે દિવસે દિવસે લોકકલ્યાણની દિશામાં આગળ વધશે. કલાકાર, કવિ, ગાયક, વાદક, ચિત્રકાર, મૂર્તિકાર, અભિનેતા વગેરે આજીવિકા માટે […]
>
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો
>
> Posted: 13 Jan 2016 07:50 PM PST
>
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો : મારી સલાહ એ છે કે હવે કોઈએ ધનની લાલચ રાખવી ના જોઈએ અને પુત્રપૌત્રો માટે ધન મૂકીને મરવાનો વિચાર ન કરવો જોઈએ. આ બંને પ્રયત્નો નિષ્ફળ જશે. આવતો જમાનો જે ઝડ૫થી બદલાઈ રહ્યો છે તેના હિસાબે આ બંનેથી કોઈને કશો લાભ થવાનો નથી. ઊલટું, લોભ અને મોહની આ દુષ્પ્રવૃત્તિના કારણે […]
>
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી
>
> Posted: 12 Jan 2016 06:30 PM PST
>
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી : ધનવાનો સમયને સમજી શકતા નથી અને તેની સાથે બદલાવા તૈયાર ૫ણ નથી. વધારેમાં વધારે સંગ્રહ, વધારેમાં વધારે અ૫વ્યય અને વધારેમાં વધારે અહંકાર પોષવામાં તેઓ એટલાં ઊંડા કાદવમાં ફસાઈ ગયા છે કે એમાંથી પાછાં ફરવું મુશ્કેલ જણાય છે. કોઈ ધનવાન પોતાને નિર્ધન બનાવવા માટે તૈયાર નથી. ૫રમાર્થના નામે પોતાની […]
>
> દોલતનો ખોટો અહંકાર
>
> Posted: 11 Jan 2016 06:30 PM PST
>
> દોલતનો ખોટો અહંકાર : ધન, સોનું, ચાંદી અને કાગળની નોટોની એક નિરાળી દુનિયા છે. તે એક હાથ માંથી બીજા હાથમાં અને બીજા માંથી ત્રીજા હાથમાં ફરતી જ રહે છે. લાંબા સમય સુધી તે ક્યાંય રહેતી નથી, એમ છતાં લોકો વિચારે છે કે મારી પાસે આટલું ધન છે, હું આટલાં બધા ધનનો માલિક છું. તિજોરીમાં, બેંકમાં […]
>
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
>
> Posted: 10 Jan 2016 06:30 PM PST
>
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે આજે અર્થતંત્ર વધારે લાભદાયક ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે. તેની ઉ૫ર નામ માત્રનું નિયંત્રણ છે. લોકોની કુરુચિને વધારીને અને પૈસા કમાતાં તેને નથી જનતા રોકી શકતી કે નથી શાસન રોકી શકતું. લોક માનસને પ્રભાવિત કરનાર સાહિત્ય, ચિત્રો, ફિલ્મો વગેરેમાં કુરુચિ પૂર્ણ સામગ્રી ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવે છે. આગામી દિવસોમાં તેની ૫ર […]
> You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં.
> To stop receiving these emails, you may unsubscribe now.
> Email delivery powered by Google
> Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 16 જાન્યુઆરી, 2016
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો