અનુયાયીઓ

શનિવાર, 16 જાન્યુઆરી, 2016

AVSAN NONDH JETPUR KASHYAP JOSHIઅવસાન નોંધ..જેતપુર..16.1.2016

અવસાન નોંધ..જેતપુર..16.1.2016
જેતપુર : બારોટ જેન્તીલાલ કાનજીભાઇ સોલંકી(ઉ.વ.83)  તે પ્રવીણભાઈ(શિક્ષક), હરેશભાઇ(વકીલ), વિજયભાઈ(બેંકર) ના પિતા તા.14 ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.18 ના રોજ તેમના નિવાસસ્થાન,શિવકૃપા, વિવેકાનંદ સ્કુલ પાસે, સાંજના 4 થી 6, જેતપુર ખાતે રાખેલ છે.
                           કશ્યપકુમાર જે.જોષી, પ્રતિનિધિ,
                        જેતપુર,જેતલસર,9974262812

ટિપ્પણીઓ નથી: