અનુયાયીઓ

સોમવાર, 11 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ..11.1.2016

જેતપુર : નવાગઢ નિવાસી સહજાનંદ ફરસાણવાળા ધીરજલાલ મોહનભાઇ પાદરિયા(ઉ.વ.55) તે મહેશભાઈ, કપિલભાઈ અને ચેતનાબેનના પિતા તેમજ ગીરીશભાઈ અને પ્રવિણભાઇના મોટાભાઈ તા.11.1. ના રોજ અવસાન પામ્યા છે.
                                      કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી: