
અવસાન નોંધ : ૨૭/૧૧/૨૦૧૫
જેતપુર: બારોટ ચુનીલાલ ધીરજલાલ પાલનપુરા(ઉ.વ.૮૫) તે મહેશભાઈ, જીતુભાઈના પિતા તા.૨૬ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.૩૦ ના રોજ, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, અમરનગર રોડ, પટેલનગર, વિવેકાનંદ હાઈસ્કુલ પાસે, જેતપુર ખાતે રાખેલ છે. (કશ્યપ જે. જોશી જેતપુર-જેતલસર-૯૯૭૪૨ ૬૨૮૧૨)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો