અનુયાયીઓ

શુક્રવાર, 27 નવેમ્બર, 2015

JETPUR AVSAANNONDH KASHYAP JOSHI

અવસાન નોંધ : ૨૭/૧૧/૨૦૧૫

જેતપુર: બારોટ ચુનીલાલ ધીરજલાલ પાલનપુરા(ઉ.વ.૮૫) તે મહેશભાઈ, જીતુભાઈના પિતા તા.૨૬ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.૩૦ ના રોજ, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, અમરનગર રોડ, પટેલનગર, વિવેકાનંદ હાઈસ્કુલ પાસે, જેતપુર ખાતે રાખેલ છે. (કશ્યપ જે. જોશી જેતપુર-જેતલસર-૯૯૭૪૨ ૬૨૮૧૨)








 

ટિપ્પણીઓ નથી: