અવસાન નોંધ : ૬-૧૧-૨૦૧૫
જેતપુર : ઠક્કર છોટાલાલ ટપુભાઈ માધવાનીના જયેષ્ઠપુત્ર વિનોદકુમાર(ઉ.વ.૬૧) તે શરદભાઈ(માધવાની ઇલોકટ્રોનીકસ), હરેશભાઈ(કુમાર હોટેલ)ના મોટાભાઈ, કુમાર(કાનો)ના પિતા, સ્વ.નાનજીભાઈ જેરામભાઈ નથવાણી(માંગરોળ)ના જમાઈ, બીપીનભાઈ, મોહનભાઈ, ગીરીશભાઈ તથા કિશોરભાઈના બનેવી તા.૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૭ ને શનિવારે, સાંજે ૪ થી ૫, ગાયત્રીમંદિર, કોટડીયાવાડી જેતપુર ખાતે રાખેલ છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો