જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન
જેતપુર તા.૩૧
જેતપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનું તા.૧૨-૧૧. ને નુતન વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૪-૩૦ થી ૫-૩૦ દરમિયાન યોજાનાર આ સ્નેહ મિલનમાં જ્ઞાતિજનોએ હાજર રહેવા બી.બી.વ્યાસે અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો