અનુયાયીઓ

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015

સાંપ્રત સમયનો પ્રશ્ન અનામત, અને ઉકેલ માટે પણ વર્ષોથી અનામત (પડતર) રહેલો પ્રશ્ન – અનામત

અનામતનો જ્વાળા ભભૂકી ઉઠ્યો છે. એક બીજાને દઝાડવા માટેની જ્ઞાતિઆધારીત લપક લપક  જ્વાળાઓની ઝપટમાં ક્રમશઃ પાટીદારો, બ્રાહ્મણો, વણિકો, લોહાણા, અને બીજા આવતા જાય છે. તેની સામે અનામતની પ્રથાથી હાલમાં લાભાન્વિ સમાજ પણ હોંકારા અને પડકારા ફેંકે છે કે, ''ખબરદાર અનામતની અમારી ટકાવારી સાથે કોઇ ચેડ-ચાડ કરી છે તો !'' જે દેશના બંધારણે કલમ ૧૪ અને ૧૬ માં સમાનતાનો આદર્શવાદ સ્વીકાર્યો છે તે જ દેશના ભિન્ન સમાજો વર્ણવ્યસ્થાની વગોવાયેલી પ્રથા તરફ પાછા ફરવા જાણે કે, તત્પર થઇ ઉઠ્યા છે. લાગેલી આ આગને સમયસર અને યોગ્ય રીતે ઠારવામાં ન આવે તો, જ્ઞાતિ આધારીત વર્ગવિગ્રહ સુધીના પ્રશ્નો ઉઠે એવી શક્યતાઓ આ સમસ્યામાં ગુપ્ત અને સુપ્ત રીતે ઘરબાયેલી છે.
> Plz. visit for full details...@ 
> સાંપ્રત સમયનો પ્રશ્ન અનામત, અને ઉકેલ માટે પણ વર્ષોથી અનામત (પડતર) રહેલો પ્રશ્ન – અનામત
> - P U Thakkar
> *************************
> My blog:વિચારોની યાત્રા સ્વરૂપ - શબ્દોનું 
> http://puthakkar.wordpress.com
>
> Minaben P. Thakkar's Satsang Information on blog: 
> http://minabenbhajan.blogspot.com/
>  

ટિપ્પણીઓ નથી: