
અવસાન નોંધ :જેતપુર: સોરઠીયા દરજી ફીટવેલ ટેઈલરવાળા ગોહેલ દિનેશભાઈ હરગોવિંદભાઈ (ઉ.વ.61) તે તુષારભાઈ અને કેયુરભાઈના પિતા તા.12 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.15 ને શનિવારે, સાંજે 4-00 વાગ્યે, સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો