અનુયાયીઓ

બુધવાર, 12 ઑગસ્ટ, 2015

અવસાન નોંધ :
જેતપુર: સોરઠીયા દરજી ફીટવેલ ટેઈલરવાળા ગોહેલ દિનેશભાઈ હરગોવિંદભાઈ (ઉ.વ.61) તે તુષારભાઈ અને કેયુરભાઈના પિતા તા.12 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.15 ને શનિવારે, સાંજે 4-00 વાગ્યે, સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે.
                             
​કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: