અનુયાયીઓ

બુધવાર, 22 જુલાઈ, 2015

અવસાન નોંધ :

અવસાન નોંધ :
જેતપુર: મૂળ મોટા ગુંદાળા, હાલ રાજકોટ નિવાસી દરજી ગુર્જર મચ્છુ કઠીયા બાબુભાઈ બચુભાઈ વાઘેલા(ઉ.વ.75) તે મીતેશભાઇ, કિશોરભાઈના પિતા, રાજેશભાઈ પ્રભુદાસભાઈ ચૌહાણ(બુધાભાઈ-જેતલસર જં.)ના સસરા તા.22 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.24 ને શુક્રવારે, સાંજે 4 થી 6, સહયોગ ગુરુકુળ પાછળ, ગુ.મ.ક.દરજી જ્ઞાતિની વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.




કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



ટિપ્પણીઓ નથી: