નવાગઢના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જેતપુર તા.1
નવાગઢના એક દલિત યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ નવાગઢના કડિયા પ્લોટમાં રહેતા મનોજ રાજશી જાદવ નામના 19 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મનોજની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હતી. બનાવની વધુ તપાસ લાભુભાઈ બારોટે હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો