અનુયાયીઓ

શનિવાર, 28 માર્ચ, 2015

AVSAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતલસર : તા : 28-3-2015

અવસાન નોંધ : જેતલસર : તા : 28-3-2015
--------------------------------------------------------------------------
જેતલસર : જુનાગઢ નિવાસી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જટાશંકરભાઈ મુળજીભાઈ મહેતા(ઉ.વ.89) તે ભાનુભાઈ અને દિનેશભાઈના ભાઈ, શૈલેશભાઈ ફૂલશંકરભાઈ જોશી(રેલ્વે કો.ઓ. જેતલસર જંકશનના મેનેજર) ના કાકાજી સસરા તા.28 ના રોજ અક્ષરવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા.30 ના રોજ, સાંજે 4 થી 6, નાથે ઉનેવાળ બ્રહ્મસમાજ વાડી, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812 

ટિપ્પણીઓ નથી: