જેતપુરના ચારણ સમઢીયાળા ગામે
આજે રામદેવપીરનો પાટોત્સવ
જેતપુર તા.28
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળાં ગામે આજે તા.1.3.ના રોજ સમસ્ત દલિત સમાજના યુવાનો દ્વારા શ્રી રામદેવજી મહારાજશ્રીનો પાટોત્સવ તેમજ રાત્રીના સંતવાણીનું આયોજન કરાયું છે.
કશ્યપ જે.જોશી જેતપુર
JETALSAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો