તા. ૯મી ઓગસ્ટ, ર૦૧૩ના સ્થાને તા. ૧૦મી ઓગસ્ટ, ર૦૧૩ શનિવારે મરજિયાત રજા જાહેર થઇ
સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.
૧૦મી ઓગસ્ટ, ર૦૧૩/ ૧૯ શ્રાવણ, ૧૯૩પ શનિવારે મરજિયાત રજા જાહેર કરવામાં
આવી છે. આ મરજિયાત રજા સરકારી કર્મચારીઓ માટેની મરજિયાત રજાઓના
ક્રમાંકઃ૩ની મરજિયાત રજા તા. ૯મી ઓગસ્ટ, ર૦૧૩/૧૮ શ્રાવણ, ૧૯૩પ શુક્રવારના
સ્થાને જાહેર કરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો