અનુયાયીઓ

શનિવાર, 4 મે, 2013

Fwd: [New post] નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો


ગોવીન્દ મારુ posted: "- મોહમ્મદ માંકડ હમણાં એક ફીલ્મ આવી 'ઓ માય ગોડ !' આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે. આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ"
Respond to this post by replying above this line

New post on અભીવ્યક્તી

નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

by ગોવીન્દ મારુ

- મોહમ્મદ માંકડ હમણાં એક ફીલ્મ આવી 'ઓ માય ગોડ !' આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે. આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને [...]

Read more of this post

Comment    See all comments    Like

Unsubscribe or change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
http://govindmaru.wordpress.com/2013/05/02/mohammad-mankad/

Thanks for flying with WordPress.com


ટિપ્પણીઓ નથી: