અનુયાયીઓ

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011

અંબાલા નજીક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું

અંબાલા નજીક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું: વાયુસેનાનું યુદ્ધ વિમાન મિગ-21 મંગળવારે પંજાબમાં અંબાલા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. જેમાં વિમાનના પાયલટે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો. વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે પ્રારંભિક સૂચનાઓ અ

ટિપ્પણીઓ નથી: