LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY
EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011
અંબાલા નજીક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું
અંબાલા નજીક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું: વાયુસેનાનું યુદ્ધ વિમાન મિગ-21 મંગળવારે પંજાબમાં અંબાલા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. જેમાં વિમાનના પાયલટે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો. વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે પ્રારંભિક સૂચનાઓ અ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો