LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 23 માર્ચ, 2013
હોળી- ધુળેટીપર્વની ઉજવણી દરમ્યાન સુલેહ શાંતી ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે રાજકોટ આગામી તા. ૨૬/૩/૨૦૧૩નાં રોજ હોળી તથા તા. ૨૭/૩/૨૦૧૩નાં રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ પર્વ દરમ્યાન પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓ, ગલીઓમાં દોડાદોડી કરી એકબીજા ઉપર કોરા રંગ, રંગ મીશ્રિત પાણી અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહી ફેકતા હોય છે. જેને લીધે લોકોને અડચણ રૂપ બને છે અને લોકોની તેમજ પોતાની સલામતી જોખમાય છે. જે અટકાવવું ખુબજ જરૂરી જણાય છે. તેમજ રાજકોટ શહેરની વર્તમાન પરીસ્થીતીને લક્ષમાં લઇ જાહેર શાંતી અને સલામતી જળવાઇ રહે તથા પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે તકેદારીનાં પગલા ભરવા જરુરી છે તે માટે શ્રીએચ.પી.સિંઘ,પોલીસ કમિશ્નર,રાજકોટ શહેરએ એક હુકમ પ્રસિધ્ધ કરી તા.ર૬/૩/૨૦૧૩ થી તા. ૨૭/૩/૨૦૧૩ સુધી નીચેના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે. કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તા ઉપર કોરા રંગ અથવા મિશ્રીત પાણી રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહન ઉપર ફેકવા નહીં અને તે માટે સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દો
હોળી- ધુળેટીપર્વની ઉજવણી દરમ્યાન સુલેહ શાંતી ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે
રાજકોટ
આગામી તા. ૨૬/૩/૨૦૧૩નાં રોજ હોળી તથા તા. ૨૭/૩/૨૦૧૩નાં રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ પર્વ દરમ્યાન પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓ, ગલીઓમાં દોડાદોડી કરી એકબીજા ઉપર કોરા રંગ, રંગ મીશ્રિત પાણી અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહી ફેકતા હોય છે. જેને લીધે લોકોને અડચણ રૂપ બને છે અને લોકોની તેમજ પોતાની સલામતી જોખમાય છે. જે અટકાવવું ખુબજ જરૂરી જણાય છે. તેમજ રાજકોટ શહેરની વર્તમાન પરીસ્થીતીને લક્ષમાં લઇ જાહેર શાંતી અને સલામતી જળવાઇ રહે તથા પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે તકેદારીનાં પગલા ભરવા જરુરી છે તે માટે શ્રીએચ.પી.સિંઘ,પોલીસ કમિશ્નર,રાજકોટ શહેરએ એક હુકમ પ્રસિધ્ધ કરી તા.ર૬/૩/૨૦૧૩ થી તા. ૨૭/૩/૨૦૧૩ સુધી નીચેના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તા ઉપર કોરા રંગ અથવા મિશ્રીત પાણી રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારનાં પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહન ઉપર ફેકવા નહીં અને તે માટે સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહિ, પોતાના હાથમાં રાખવા નહીં કે જાહેર માર્ગો ઉપર ટ્રાફીકને અડચણ થાય કે અકસ્માત સર્જાય કે કોઇને કે પોતાને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃતિથી ટ્રાફીકને અડચણ કરી વાહનવ્યવહારનાં નિયમનમાં અવરોધ કરવો નહીં તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહીં. પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમતમાં આવતા સમગ્ર શહેરી વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડે છે.
ભારતીય રેલ્વે મંત્રાલય દ્વારા હોળી તથા ઉનાળુ વેકેશનનમાં પ્રવાસીઓની વધનારી સંખ્યાને ધ્યાને લઈને ખાસ આ દિવસો પુરતી કેટલીક ટ્રેનોનો શુભારંભ કરવાનો નિર્ણય લીધો છે જે પૈકીની અત્રે દર્શાવેલ ટ્રેનોનો લાભ દાહોદવાસીને પણ મળનાર છે. પશ્ચિમ રેલવેના રતલામ વિભાગના જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપભાઈ શર્માના સૌજન્યથી આપણને આ માહિતી પ્રાપ્ત થવા પામી છે.
---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2013/3/22
Subject: [Dahod-online:1326] Special Summer Trains Stoppage at Dahod
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2013/3/22
Subject: [Dahod-online:1326] Special Summer Trains Stoppage at Dahod
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
ભારતીય રેલ્વે મંત્રાલય દ્વારા હોળી તથા ઉનાળુ વેકેશનનમાં પ્રવાસીઓની વધનારી સંખ્યાને ધ્યાને લઈને ખાસ આ દિવસો પુરતી કેટલીક ટ્રેનોનો શુભારંભ કરવાનો નિર્ણય લીધો છે જે પૈકીની અત્રે દર્શાવેલ ટ્રેનોનો લાભ દાહોદવાસીને પણ મળનાર છે. પશ્ચિમ રેલવેના રતલામ વિભાગના જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપભાઈ શર્માના સૌજન્યથી આપણને આ માહિતી પ્રાપ્ત થવા પામી છે.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬ Posted: 22 Mar 2013 11:17 AM PDT સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬ બાળગંગાધર તિલક ત્યારે બાળક હતા. વર્ગમાં સુલેખન લખવા આપ્યો. બધા વિદ્યાર્થીની નોટબુક કરતાં તિલકની નોટબુકમાં એક વિલક્ષણ વાત હતી. લેખમાં ‘સન્ત’ શબ્દ ત્રણ વખત આવેલો. તિલકે ત્રણે વાર ત્રણ રીતે શબ્દ લખ્યા -સંત, સન્ત, સન્ત. શિક્ષકે ૫હેલો સાચો ગણ્યો અને બાકીના ખોટા છે માની ચોકડી આપી. તિલકને સ્વભાવ ૫હે
---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: 2013/3/23
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: 2013/3/23
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬ Posted: 22 Mar 2013 11:17 AM PDT સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬ બાળગંગાધર તિલક ત્યારે બાળક હતા. વર્ગમાં સુલેખન લખવા આપ્યો. બધા વિદ્યાર્થીની નોટબુક કરતાં તિલકની નોટબુકમાં એક વિલક્ષણ વાત હતી. લેખમાં 'સન્ત' શબ્દ ત્રણ વખત આવેલો. તિલકે ત્રણે વાર ત્રણ રીતે શબ્દ લખ્યા -સંત, સન્ત, સન્ત. શિક્ષકે ૫હેલો સાચો ગણ્યો અને બાકીના ખોટા છે માની ચોકડી આપી. તિલકને સ્વભાવ ૫હેલેથી [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
શુક્રવાર, 22 માર્ચ, 2013
ગુરુવાર, 21 માર્ચ, 2013
બુધવાર, 20 માર્ચ, 2013
SRI KERIYA TIMBA HANUMANJINI JAGYA KHATE PANCH KUNDI MAHAYAGNNU AAYOJAN...METER BY KASHYAP JOSHI,JETALSAR..JETPUR
SRI KERIYA TIMBA HANUMANJINI JAGYA KHATE PANCH KUNDI MAHAYAGNNU AAYOJAN...METER BY KASHYAP JOSHI,JETALSAR..JETPUR
મંગળવાર, 19 માર્ચ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)








































