LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 7 ઑક્ટોબર, 2012
Inspirational Quotes
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:21:25 PM GMT+0800
Subject: Inspirational Quotes
Inspirational Quotes
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:21:25 PM GMT+0800
Subject: Inspirational Quotes
[વલસાડ સમાચાર અંક - 258] जीवन
VERSION:1.1
BODY;CHARSET=UTF-8;ENCODING=QUOTED-PRINTABLE:कà¥à¤› दà¥&lsqauo;सà¥à¤¤à¥&lsqauo;ने बताया=0D=0Aमेरे कà¥à¤› विचार / विडियà¥&lsqauo; =0D=0Aफेसबà¥à¤• à¤"र बà¥à¤²à¥&lsqauo;ग परसे=0D=0Aबिना मेरे नाम लà¥&lsqauo;गà¥&lsqauo;के दà¥à¤µà¤¾à¤°à¤¾=0D=0Aबांटे जा रहे हॠ=0D=0A.=0D=0A.=0D=0A=0D=0Aबडॠखà¥à¤¶à¥ हà¥à¤ यह जानके=0D=0Aअचà¥à¤›à¤¾ लगा नामकà¥&lsqauo; पà¥à¤˜à¤²à¤¤à¥‡ हà¥à¤ देखना=0D=0Aकà¥à¤¯à¥&lsqauo;कà¥=0D=0Aमॠकà¤à¥ था हॠनहि=0D=0Aमॠहॠहॠनहि=0D=0Aमॠरहà¥à¤‚गा à¤à¥ नहà¥=0D=0A=0D=0Aमेरे विचार =0D=0Aबिना मेरे नाम à¤à¥ अगर =0D=0Aजà¥à¤µà¤¨ पा लेते हॠतà¥&lsqauo;=0D=0Aबस, वहॠमॠहà¥à¤‚ !!!
DCREATED:20121007T094850
LAST-MODIFIED:20121007T094850
END:VNOTE----------
Sent via Nokia Email
------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhilTV-google" <akhiltv@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Saturday, October 6, 2012 9:22:25 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 258] जीवन
कुछ दोस्तोने बताया
मेरे कुछ विचार / विडियो
फेसबुक और ब्लोग परसे
बिना मेरे नाम लोगोके द्वारा
बांटे जा रहे है
.
.
बडी खुशी हुई यह जानके
अच्छा लगा नामको पीघलते हुए देखना
क्योकी
मै कभी था ही नहि
मै हु ही नहि
मै रहुंगा भी नही
मेरे विचार
बिना मेरे नाम भी अगर
जीवन पा लेते है तो
बस, वही मै हुं !!!
Sent from Yahoo! Mail on Android
ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:47:55 PM GMT+0800
Subject: ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
અમદાવાદઃ શહેરમાં ચેઈન સ્નેચીંગ, લૂંટ અને ધાડ જેવા મિલકતલક્ષી ગુનાઓમાં ગુનેગારો સુધી પહોંચવા માટે છેલ્લા ૧૬ વર્ષમાં પકડાયેલા ૩૫ હજાર જેટલા આરોપીઓના ડેટા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એકત્ર કરી 'પ્રોગ્રામ ફોર આઈડેન્ટીફિકેશન એન્ડ એરેસ્ટ ઓફ ક્રિમીનલ' (પીનાક) નામનો પ્રોગ્રામ બનાવ્યો છે. આ પ્રોગ્રામ શહેરના તમામ ૪૧ પોલીસ મથકોના પી.સી.માં ફિટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા
અનુસાર ક્રાઈમબ્રાન્ચે પીનાક નામનો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં ચેઈન સ્નેચીંગ, ઘરફોડ, ધાડ અને લૂંટ જેવા મિલકતલક્ષી ગુનામાં વર્ષ ૧૯૯૬થી ૨૦૧૨ સુધીમાં પકડાયેલા ૩૫ હજાર ગુનેગારોની ગુનાહિત કુંડળી મૂકવામાં આવી છે તેમજ દર મહિને નવા પકડાતા ગુનેગારોના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર દિલીપ ઠાકોર નામના કોન્સ્ટેબલે બનાવ્યું છે. આ પ્રોગ્રામ પોલીસ મથકના પીસીમાં
નાખ્યા બાદ પોલીસ અધિકારી તેને ફક્ત સર્ચ કરીને ગુનેગારની કુંડળીની પ્રિન્ટઆઉટ જ કાઢી શકશે. જેના કારણે તેમાં ચેડા થવાની શક્યતા નહીંવત છે. ક્રાઈમબ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, મિલકતલક્ષી ગુનામાં ફરિયાદી ગુનો નોંધાવા જાય ત્યારે આ સોફ્ટવેરની મદદથી પોલીસ ગુનેગારની ઓળખ કરી તેને ઝડપથી પકડી શકશે. આ પ્રોગ્રામ અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય પોલીસ મથક દ્વારા માંગવામાં
આવશે તો તેમના પીસીમાં પણ નાખી આપવામાં આવશે. એક જ સપ્તાહમાં શહેરના તમામ પોલીસ મથકોમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે જેના કારણે ગુનેગારો અંગેની માહિતી તુરંત ઉપલબ્ધ બનશે.
Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] આર્થિક વિકાસની ગતિ તેજ થઈ રહી છે ?
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 1:08:30 PM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] આર્થિક વિકાસની ગતિ તેજ થઈ રહી છે ?
----------
Sent via Nokia Email
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 5, 2012 10:20:13 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] આર્થિક વિકાસની ગતિ તેજ થઈ રહી છે ?
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'આર્થિક વિકાસની ગતિ
તેજ થઈ રહી છે ?'
વીમા અને વાયદામાં સુધારણા
માટે દિલ્હીમાં કેબિનેટની
મિટિંગ ચાલી રહી હતી ત્યારે
શેરબજારમાં સેન્સેક્સ સડસડાટ
ઉપર જતો હતો. પંદર મહિના પછી
સેન્સેક્સે ૧૯ હજારનો આંકડો
પાર કર્યો. યુપીએની સરકાર
આર્થિક સુધારાઓ કરીને
વિરોધીઓની બોલતી બંધ કરી
દેવાના મૂડમાં છે ! જો કે સરકાર
સામે ખરી ચેલેન્જ 'મોંઘવારી' છે
!
હવે દર અઠવાડિયે આર્થિક
વિકાસમાં તેજી આવે એવો [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2615
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી કાકાઓને ભારે પડતાં ભત્રીજાઓ
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 1:24:02 PM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી કાકાઓને ભારે પડતાં ભત્રીજાઓ
----------
Sent via Nokia Email
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Thursday, October 4, 2012 8:08:28 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી કાકાઓને ભારે પડતાં ભત્રીજાઓ
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'રાજકારણી કાકાઓને
ભારે પડતાં ભત્રીજાઓ '
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી
અજિત પવારે ઓચિંતા જ રાજીનામું
આપી કાકા શરદ પવાર માટે નવા
પ્રશ્નો ખડાં કરી દીધા. કાકા
શરદ પવાર માટે જ એક સમયે
ભત્રીજા અજિત પવારે લોકસભાની
બેઠક ખાલી કરી દીધી હતી. આ
કાકા-ભત્રીજાના સંબંધો
ઉતાર-ચડાવવાળા રહ્યા છે. ભારતીય
રાજકારણમાં ભત્રીજાઓ ભારે
પડયા હોય એવા બીજા કિસ્સાઓ કયા
કયા છે? બાળ ઠાકરે અને રાજ
ઠાકરેનું [..]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2611
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
Weekly Sutra by Param Vandniy. Pujya Bhaishree Rameshbhai Oza. Porbandar
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 1:38:18 PM GMT+0000
Subject: Fwd: Weekly Sutra
----------
Sent via Nokia Email
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Monday, October 1, 2012 10:41:39 PM GMT+0530
Subject: Weekly Sutra
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Raag dwesh se rahit sthiti hai - Dhyan.
A state without passion and spitefulness is - meditation.
- Pujya Bhaishri
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
શનિવાર, 6 ઑક્ટોબર, 2012
શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012
ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012
Fwd: ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકશો ગૂગલ સર્ચનો ઉપયોગ
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 3 Oct 2012 11:56:24 +0800 (SGT)
Subject: ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકશો ગૂગલ સર્ચનો ઉપયોગ
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકશો ગૂગલ સર્ચનો ઉપયોગ
ઇન્ટરનેટના
દોરમાં ગૂગલ સર્ચ કરનારાઓની સંખ્યા પણ ઘણી વધી છે. હવે એવામાં જો તમને
ઇન્ટરનેટ વગર ગૂગલ સર્ચ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો. તમે વિચારતા
હશો કે ગૂગલ સર્ચ એ પણ ઇન્ટરનેટ વગર.. ગજબની મજાક છે. તો જનાબ આ મજાક નથી
ઇન્ટરનેટ
વગર ગૂગલ સર્ચ કરી શકાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર ગૂગલ સર્ચની ખાસ
ટ્રિક છે. તેના માટે તમારી પાસે બસ એક મોબાઇલ ફોન હોવો જોઇએ. હવે તમે
વિચારતા હશો કે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ હોવાની વાત અમે કરીશું. ઇન્ટરનેટ
વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ઇન્ટરનેટ વગરની ટ્રેન ટિકિટ બુકિંગ કરાવા બરાબર
છે. તમને યાદ હશે કે જ્યારે તમે ટ્રેન ટિકિટનો પીએનઆર કે પછી બુકિંગ અંગે
જાણવા માંગો છો તો
તમારે તેના માટે એસએમએસ મોકલવો પડે છે. કઇક આવો જ એસએમએસ કરવો પડશે તમારે
ગૂગલ સર્ચ માટે પણ. ગૂગલ સર્ચ માટે તમારે ફોનમાંથી 09-77-33-00000 નંબર પર
એક એસએમએસ કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો તમારે તમારા શહેરના મેડિકલ સ્ટોર
અને હોટલ અંગે જાણવું છે તો મેસેજમાં જઇને જગ્યાના નામની સાથે મેડિકલ સ્ટોર
સર્ચ લખો. પછી આ મેસેજને 09-77-33-010000 નંબર પર મોકલી દો. મેસેજ સેન્ડ
કર્યા બાદ તમારા મોબાઇલમાં મેડિકલ
સ્ટોરનું લોકેશન અને મોબાઇલમાં સર્ચ કરવાની લિંક બંને આવી જશે. આ રીતે તમે
કઇ પણ સર્ચ કરી શકો છો. આ મેસેજ ચાર્જે બલ હોય શકે છે.
બુધવાર, 3 ઑક્ટોબર, 2012
Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી અરવિંદ કેજરીવાલે 'ટોપી' ફેરવી !
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kashyap_joshi_reporter@hotmail.com>,<kkumarjoshi@gmail.com>
Date: Wednesday, October 3, 2012 5:01:31 PM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી અરવિંદ કેજરીવાલે 'ટોપી' ફેરવી !
----------
Sent via Nokia Email
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Wednesday, October 3, 2012 7:32:22 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી અરવિંદ કેજરીવાલે 'ટોપી' ફેરવી !
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'રાજકારણી અરવિંદ
કેજરીવાલે 'ટોપી' ફેરવી !'
અરવિંદ કેજરીવાલના ચહેરા
ઉપરથી સમાજસેવાનો નકાબ ઊતરી
ગયો છે અને હવે તે પણ રીઢા
રાજકારણીની જમાતમાં જોડાઈ ગયા
છે. રાજકારણમાં આવવા માટે
અરવિંદ કેજરીવાલે અણ્ણાનો
બરાબર ઉપયોગ કરી લીધો ! વહેલા કે
મોડા અરવિંદ કેજરીવાલ
'સત્તાલાલચુ' જ સાબિત થવાના છે !
અંતે અરવિંદ કેજરીવાલની સાચી
ઓળખ છતી થઈ ગઈ અને તેણે રાજકીય
પાર્ટી બનાવી દીધી. મહાત્મા [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2603
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
SHEMDA RAILWAY STATION PARTHI CHORAYEL 2 LAAKHNA SLEEPERS SAATHE 10 SHAKHSHONE ZADPI LETI RAILWAY PROTECTION FORCE JUNAGADH, JETALSAR..
NEWS BY KASHYAP JOSHI
REPORTER
JETALSAR
JETPUR
99742 62812
----------
Sent via Nokia Email
SHEMDA RAILWAY STATION PARTHI CHORAYEL 2 LAAKHNA SLEEPERS SAATHE 10 SHAKHSHONE ZADPI LETI RAILWAY PROTECTION FORCE JUNAGADH, JETALSAR..
NEWS BY KASHYAP JOSHI
REPORTER
JETALSAR
JETPUR
99742 62812
----------
Sent via Nokia Email
રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Sun, 30 Sep 2012 02:40:47 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
લોકમાનસનું શુદ્ધીકરણ જ યુગસાધના
Posted: 28 Sep 2012 08:30 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/NZXKS6T-VK0/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના લોકમાનસનું શુદ્ધીકરણ જ યુગસાધના
વિચાર, શ્રદ્ધા, નિષ્ઠા અને ઇચ્છાઓ મનુષ્યના અંતઃકરણમાં રહેલું તત્વ છે અને એક
જ તત્વનાં જુદા જુદા રૂ૫ છે. કોઈ ભાવ જ્યારે મનુષ્યની ચેતનાને સ્પર્શતો જોવા
મળે તો એને આ૫ણે વિચારના રૂ૫માં જોઈએ છીએ. વિચાર વ્યકિતની ચેતના ૫ર ખૂબ પ્રભાવ
પાડે છે અને પ્રભાવ અનુકૂળ હોય [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610


















































