અનુયાયીઓ

ગુરુવાર, 28 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ જેતપુર 28-1-2016

અવસાન નોંધ : 28-1-2016
જેતપુર: વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સ્વ.મોહનભાઈ ગોવિંદભાઈ સંચાણીયા (કોઠારિયાવાળા)ના પત્ની 
શાંતાબેન (ઉ.વ.87) તે જીવનભાઈ, મનસુખભાઈ અને દિનેશભાઈના માતા, વિપુલભાઈ(જેતપુર શહેર ભાજપ મંત્રી), 
કેતનભાઈ તથા આશિષભાઈના દાદીમાં તા.27 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.29 ને શુક્રવારે, તેમના નિવાસ્થાને, 
સાંજે 4 થી 6, ધોરાજી રોડ, પંચમીયા હોસ્પિટલ પાછળ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર 9974262812 



ટિપ્પણીઓ નથી: