અવસાન નોંધ :
જેતપુર : મૂળ પાટણ(ઉ.ગુજ.) હાલ જેતપુર નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ
અશોકભાઈ શુકલ(શુકલઅદા-કોર્ટ નિવૃત કર્મચારી) તે ચિરાગભાઈ, હાર્દીકભાઈના પિતા,
અનીરુધ્ધભાઈ(રાજકોટ)ના ભત્રીજા, અવનીશભાઈ, બકુલભાઈના મોટાભાઈ તા.૧૯ ના
રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૬, ત્રિનેત્ર, મહાદેવ મંદિર,
કોટડીયા વાડી પાસે, બાવાવાળા પરા, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો