અનુયાયીઓ

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

AVSAN NONDH AVSAN NONDHAVSAN NONDHAVSAN NONDHAVSAN NONDH અવસાન નોંધ : ૭-૧૦-૨૦૧૫


 
​અવસાન નોંધ : ૭-૧૦-૨૦૧૫

જેતપુર: સ્વ.મુળજીભાઈ પુંજાભાઈ બોરીસાણીયાના પુત્ર દિનેશભાઈ (ઉ.વ.૫૬) તે સ્વ.બાબુભાઈ, સ્વ.નથુભાઈ, સ્વ.નંદલાલભાઈ, હરસુખભાઈના ભાઈ તેમજ અશ્વીનભાઈ (યુબીઆઈ) અને રવિભાઈના પિતા તા.૭ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૯ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, જુનાગઢ રોડ, શિવકૃપા નગર-૨, રેલ્વે ફાટક પાસે, જેતપુર ખાતે રાખેલ છે.

 

જેતપુર:  મૂળ વિસાવદર, હાલ રાજકોટ નિવાસી અઢિયા અમૃતલાલ દેવચંદભાઈ (ઉ.વ.૭૦) તે હરેશભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ અને કેતનભાઈના પિતા તા.૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૯ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મંદિર ખાતે રાખેલ છે. તેમજ સાદડી તા. ૧૦ ને શનિવારે, રામેશ્વર સોસાઈટી, ફાર્મસી ફાટક પાછળ, રાજુભાઈ રાજાના નિવાસસ્થાને, સાંજે ૪ થી ૬, જુનાગઢ ખાતે  રાખેલ છે.

                    (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨)

 

 

ટિપ્પણીઓ નથી: