અનુયાયીઓ

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015

: અવસાન નોંધ


​અવસાન નોંધ 
જેતપુર : ધોબી રણછોડભાઈ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.79) તે કૈલાશભાઈ(રોયલ પાવર લોન્ડ્રી), શૈલેશભાઈ, હિતેશભાઈ અને ભાવેશભાઈના પિતા તા.4 ના રોજ અવસાન પામ્યા છે.બેસણું તા.8 ને શનિવારે, સાંજે, 4 થી 6, ખોડપરા, દરજી જ્ઞાતિની વાડી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: