અનુયાયીઓ

રવિવાર, 30 ઑગસ્ટ, 2015

જેતલસરમાં ભૂદેવોએ ઉજવ્યું શ્રાવણી પર્વ

જેતલસરમાં ભૂદેવોએ ઉજવ્યું શ્રાવણી પર્વ
જેતલસર: સમસ્ત બ્રહ્મ સમાજના જેતલસર ગામ અને જંકશનના ભૂદેવોએ તાલુકા શાળામાં સામુહિક નવી યજ્ઞોપવિત(જનોઈ) ધારણ કરવાના કાર્યક્રમનું આયોજન કરી, એક સાથે પ્રસાદ લઈને શ્રાવણી પરવા બળેવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જંકશનના શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યાએ શાસ્ત્રોક વિધિથી ઉપસ્થિત તમામ ભૂદેવોને નવી જનોઈ ધારણ કરાવી હોવાનું જીતુભાઈ જોશીએ જણાવ્યું હતું. 
ફોટો: કશ્યપ જે. જોશી-જેતલસર(ગામ)-9974262812


ટિપ્પણીઓ નથી: