અનુયાયીઓ

શુક્રવાર, 24 જુલાઈ, 2015

અવસાન નોંધ : 24-7-2015

અવસાન નોંધ : 24-7-2015
જેતપુર: મૂળ વડિયા,  હાલ જેતપુર નિવાસી બ્રહ્મક્ષત્રીય નાથાલાલ રૂગનાથ પડિયાના જમાઈ હરેશકુમાર કાન્તિલાલ આશરા(ઉ.વ.60) તા.21 ના રોજ અવસાન પામેલ છે. સાદડી તા.25 ને શનિવારે સાંજે 5 થી 6, બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, ફૂલવાડી ભાદર રોડ જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: