અનુયાયીઓ

મંગળવાર, 4 નવેમ્બર, 2014

તાજીયા ઝુલુશ કશ્યપ જોશી જેતલસર

જેતપુર-નવાગઢ માં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા 
જેતલસર તા.4
જેતપુર નવાગઢ વિસ્તારમાં ગઈ કાલે પડમાં આવેલા કલાત્મક તાજીયાના આજે નીકળેલા ઝુલુસ નિહાળવા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થઈને તેમની એકતાના દર્શન કરાવ્યા હતા.શહેરની જુદી જુદી જગ્યા એ તાજીયા સાંજના કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર ઠંડા (ટાઢા) થઇ ગયા હોવાનું પોલીસ જણાવે છે.
ફોટો :કશ્યપ જોશી 

ટિપ્પણીઓ નથી: