ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| Posted: 09 Apr 2013 08:30 PM PDT માનવ જીવનનું અનુપમ સૌભાગ્ય માનવ જીવન ભગવાને આપેલી સર્વોત્તમ વિભૂતિ છે. તેનાથી મોટું બીજું કોઈ હોઈ જ નથી શકતું. સૃષ્ટિનાં સમસ્ત પ્રાણીઓને જેવા શરીર મળ્યાં છે. જેવાં સુવિધા સાધન મળ્યાં છે, તેની સરખામણીમાં મનુષ્યની સ્થિતિ અનેકગણી શ્રેષ્ઠ છે. બીજા જીવોનો બધો સમય અને શ્રમ ફક્ત શરીરના રક્ષણમાં લાગી જાય છે. તેમ છતાં તેઓ સારી રીતે [...] |
| જિન ખોજા તિન પાઈયાં, ગહરે પાની પૈઠ Posted: 09 Apr 2013 08:30 PM PDT જિન ખોજા તિન પાઈયાં, ગહરે પાની પૈઠ મનુષ્ય જીવન જેવો અમૂલ્ય નિધિ ફરી મળશે તેની કોઈ નિશ્ચિત સુવિધા નથી. આ જીવનમાં જ સમયસર કંઈક કામ કરી લેવામાં આવે, તેમાં જ બુદ્ધિમાંની છે. પચાસ – સાઠ કે સો વર્ષોના જીવનને કામનાઓની પૂર્તિમાં જ લગાવી રાખવામાં આવે તો તેમાં માનવ જીવનની શું સફળતા, શક્તિઓનો શું સદુપયોગ રહ્યો [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો