અનુયાયીઓ

સોમવાર, 5 નવેમ્બર, 2012

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, November 5, 2012 2:06:37 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ - બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન-૨

Posted: 04 Nov 2012 03:29 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_fl45FEjbFc/?utm_source=feedburner&utm_medium=email

ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન વેદાન્ત દર્શને પૂરી શકિતથી
એ પ્રતિપાદિત કર્યુ છે કે આત્મા જ ઈશ્વર છે. તત્વમસિ, સોડહમ્, શિવોડહમ્ 
અયમાત્મા બ્રહ્મ જેવા સૂત્રોનો અર્થ એ જ છે કે આત્મા જ બ્રહ્મ છે. ઈશ્વરનું
પ્રત્યક્ષ અસ્તિત્વ પોતાના આત્મામાં જ જોવાની વેદાતની સાધના છે. અન્ય ઈશ્વર
ભકતો ૫ણ અંતઃકરણમાં ૫રમાત્માને જુએ છે. અસંખ્ય કાવ્યો તેમજ [...]

///////////////////////////////////////////
ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ - બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન-૧

Posted: 04 Nov 2012 03:27 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/YrMp5j7k4gs/?utm_source=feedburner&utm_medium=email

ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન હિન્દુ ધર્મના પૌરાણિક
ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમના ચાર મુખ દર્શાવવામાં
આવ્યાં છે. આ ૫રમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુ એમનાં ચાર
રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (ર) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪)
ભગવાન કહેવામાં આવે છે. આમ તો ૫રમાત્મા એક [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: