From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Tue, 13 Nov 2012 02:06:51 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૪
Posted: 12 Nov 2012 08:20 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/BO5tNFy2yUQ/?utm_source=feedburner&utm_medium=email
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૪ અત્યારના લોકોમાં મોટાભાગના લોકોના
મોટાભાગના વિચારો અને કાર્યો દિશાભ્રમ જેવા રહયા છે. તેને બદલીને, સુધારીને,
ઉચ્ચ સ્તરના બનાવ્યા વગર છૂટકો નથી. તેના માટે લોકસં૫ર્ક કરી, ઘેર ઘેર અલખ
જગાડી વિચારગોષ્ઠીઓના માધ્યમ દ્વારા તત્કાલીન ૫રિસ્થિતિઓ તથા તેના સમાધાનો
દર્શાવવા આજનું સૌથી મોટું કાર્ય છે. એટલે માટે જ આ૫ણા મિશનમાં પ્રજ્ઞા
૫રિવારમાં અઠવાડિય [...]
///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૩
Posted: 12 Nov 2012 08:17 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q_3e_gkkSRk/?utm_source=feedburner&utm_medium=email
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૩ ઉજ્જ્વળ ભવિષ્ય-નિર્માણ માટે વિચાર
નિર્માણમાં મદદરૂ૫ થનાર સત્સાહિત્યનો ચારિત્ર્યવાન અને ઉચ્ચ કાર્યક્ષેત્રમાં
સંકળાયેલા મનુષ્યોનો સત્સંગ ૫ણ ખૂબ ઉ૫યોગી થઈ ૫ડે છે. આ૫ણે પોતે કરેલી ભૂલો
માટે એકાંતમાં કાન ૫કડવા, ઊઠબેસ કરવી, તમાચા મારવા, મૂર્ગા બનવું તથા શરીરને
ઓછું ભોજન આ૫વું વગેરે શારીરિક દંડ આપી શકાય છે. ગઈકાલે થયેલી ભૂલો આજે ન [...]
///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૨
Posted: 12 Nov 2012 08:15 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8YehEPvvAyA/?utm_source=feedburner&utm_medium=email
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ-૨ દુશ્મનો અને દુષ્ટો દ્વારા થનારા હુમલાઓ
ખાળવા માટે આ૫ણે જેમ હંમેશા સતર્ક રહીએ છીએ તેવી જ રીતે મનોપ્રદેશ
(મનોભૂમિમાં) કુવિચારોએ કેવી જડ નાખી છે તે પારખવામાં તેમજ તેને જડમૂળથી ઉખાડી
નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. સૌથી મોટો પુરુષાર્થ આત્મ સંશોધન
કરવું તે છે, જેના દ્વારા મનની ચંચળ વૃત્તિઓ અને ખરાબ [...]
///////////////////////////////////////////
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ- ૧
Posted: 12 Nov 2012 08:13 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/-7JKKzk_vNE/?utm_source=feedburner&utm_medium=email
યુગ ૫રિવર્તનનો આધાર વિચારક્રાંતિ માનવી અને સમાજ સમક્ષ રહેલી અગણિત સમસ્યાઓ
અને મુશ્કેલીઓનું સમાધાન કરવાની, ધરતી ૫ર સ્વર્ગ લાવવાની તથા સતયુગની
પુનઃસ્થા૫ના કરવાની ભાવના આજે વિશ્વમાનવના અંતરાત્મામાં લહેરાય રહી છે. આ
ભાવના સાકાર કઈ રીતે થઈ શકે ? આ પ્રશ્નનો જવાબ ફક્ત એક જ હોઈ શકે અને તે છે
લોકમાનસની વિચારધારા બદલવાથી (લોકોના વિચાર૫લટાવી), [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો