------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Saturday, October 20, 2012 2:14:26 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
ગમે તે સ્વરૂપે બિરાજો, ગુરુ મારા
Posted: 18 Oct 2012 09:07 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/yRXa0mBr658/?utm_source=feedburner&utm_medium=email
ગમે તે સ્વરૂપે બિરાજો, ગુરુ મારા ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગુરુ મારા
વંદન ગુરુ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમને મળે ગુણ તમારા તો સફળ મારું
જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો. અમે અંધકારમાં ભટકી ગયેલા
અધમ એવી માયાના મોહમાં ડૂબેલા [...]
///////////////////////////////////////////
ભક્તિ - હૃદય અને પ્રેમ સાથે
Posted: 18 Oct 2012 09:02 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Uozp0sieKSU/?utm_source=feedburner&utm_medium=email
ભક્તિ હૃદય અને પ્રેમ સાથે ભક્તિ રસમય છે, એટલાં માટે તેની અભિવ્યક્તિમાં
આનંદ છે. આ જ કારણ છે કે ભક્તિ બોલતી નથી, ગાય છે, તેમાં વિચાર નહિ, નૃત્ય છે.
સંસારના ઘણુંખરું તમામ ભકતોએ નૃત્ય અને ગીતમાં પોતાની ભક્તિની અભિવ્યક્તિ કરી
છે. ગીત અને નૃત્યનો એ મતલબ થયો કે ભક્તિનો સંબંધ તર્ક સાથે નહિ, વિચાર [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો