------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Thursday, October 11, 2012 2:49:04 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
જનજાગરણની જરૂરિયાત સમજવામાં આવે
Posted: 09 Oct 2012 09:08 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_gswghw_DAk/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જનજાગરણની જરૂરિયાત સમજવામાં આવે લોકો
ઉદાર, સચ્ચરિત્ર, વિવેકવાન અને આદર્શવાદી બને એના માટે સાહિત્ય અને વાણી
દ્વારા એમને શક્ય હોય એટલી પ્રેરણા આ૫વી જોઈએ. જે એની આવશ્યકતા અનુભવે, આ૫ણી
સાથે સમંત હોય એમને એવા કાર્યોમાં જોડવા જોઈએ, જે લોકમંગળ માટે જરૂરી હોય.
સમય, શ્રમ અને ધનનો એક અંશ જ્યારે [...]
///////////////////////////////////////////
ભારતીય સંસ્કૃતિના આદર્શો અ૫નાવો
Posted: 09 Oct 2012 09:00 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/GectBTVYVO8/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ભારતીય સંસ્કૃતિના આદર્શો અ૫નાવો
ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો મૂળ આદર્શ છે કે વ્યક્તિ પોતાની અંગત ઇચ્છાઓ,
જરૂરિયાતો અને સુખસગવડોને જેટલી વધારે ઘટાડી શકાય, એટલી ઘટાડે અને લોકકલ્યાણ
માટે જેટલો વધારે ત્યાગ કરી શકે એટલો કરે. જયાં સુધી આ૫ણા દેશવાસીઓ આ આદર્શોને
સાચી રીતે સમજયા અને અ૫નાવતા રહયા ત્યાં સુધી [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો