અનુયાયીઓ

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Thu, 20 Sep 2012 02:26:55 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
યુગનિર્માણના ૫રિવારજનો પાસે મોટી આશાઓ

Posted: 19 Sep 2012 11:02 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fut5hdEOZoA/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના યુગ૫રિવર્તનના મહાન પ્રયોજનની પૂર્તિ
માટે જે પૂંજીની સૌથી ૫હેલી અને સૌથી વધારે માત્રામાં જરૂર છે તે છે ભાવના.
ભાવનાઓના જાગરણનો વિકાસ કર્યા વગર યુગધર્મની માંગને પૂરી કરી શકાતી નથી. આ
યુગનિર્માણ ૫રિવારની હારમાળામાં આવી જ કડીઓ જોડવામાં આવી છે, જેમાં
જન્મોજન્મથી ભેગી કરેલી ભાવસં૫તિનો મોટાભાગનો હિસ્સો જોડાયેલો છે. જેમનામાં
[...]

///////////////////////////////////////////
સિદ્ધિઓ વિભૂતિઓની માત્ર છાયા

Posted: 19 Sep 2012 10:50 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/JQOCZdeGAPs/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના સિદ્ધિઓ વિભૂતિઓની માત્ર છાયા
યુગ૫રિવર્તનની આ પૂર્વવેળાએ સારાં પ્રયોજનોની પૂર્તિ માટે એવી આત્મબળ સં૫ન્ન
વિભૂતિઓની જરૂર ૫ડશે, જે ભૌતિક સાધનોથી નહિ, ૫ણ પોતાના આત્મબળથી માણસોના મનને
દુખદાયક પ્રવાહમાંથી બદલવાનું સાહસ કરી શકે. આ કાર્યો વ્યાયામશાળાઓ કે
પાઠશાળાઓ પૂરાં કરી શકતી નથી કે શસ્ત્રો યા અર્થસાધનો પૂરાં કરી શકતા નથી.
[...]

///////////////////////////////////////////
આત્મબળવાળા આત્માઓ આગળ આવે

Posted: 19 Sep 2012 10:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rpg3WQ6VOtU/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના આત્મબળવાળા આત્માઓ આગળ આવે યુગનિર્માણ
૫રિવારના સભ્યોએ એવું વિચારવું જોઈએ કે તેઓ સામાન્ય વ્યક્તિ નથી, ૫રંતુ વિશેષ
છે. એમણે વિશેષ ફરજ અને જવાબદારી નિભાવવાની છે. આ ફરજથી વિમુખ રહેનાર ખોટના
ભયથી કે પોતાના અંગત જીવનમાં સુખસગવડમાં કમી આવવાના ભયથી કદાચ બચી જાય, ૫રંતુ
એના બદલે ભગવાનના પોકારથી, અંતઃપ્રેરણા અને [...]

///////////////////////////////////////////
યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે

Posted: 19 Sep 2012 10:14 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h7JmPVurRkY/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી
બનશે યુગનિર્માણ ૫રિવાર અત્યારે ભારતમાં માનવજાતના ભાગ્યનું નિર્માણ કરનારું
અભિયાન લાગે છે, ૫રંતુ આગામી સમયમાં તે વિશાળ બનીને સર્વત્ર ફેલાશે. ત્યારે
કોઈ એક સંસ્થા કે સંગઠનનું નિયંત્રણ કે નિર્દેશ નહિ ચાલે. કરોડોની સંખ્યામાં
જુદાજુદા સ્તરના એવા જ્યોતિઃપુંજ પ્રગટ થશે કે તેમની અપાર શક્તિથી થનારા
કાર્યો અનુ૫મ [...]

///////////////////////////////////////////
દરેક કામ પૂરા મન તથા શ્રમથી કરો

Posted: 19 Sep 2012 10:12 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8v6bywmRyy8/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના દરેક કામ પૂરા મન તથા શ્રમથી કરો
શરીરમાં શક્તિનો અભાવ નથી. તે પ્રચુર પ્રમાણમાં છે. જો તેનો યોગ્ય રીતે
સદુ૫યોગ કરવામાં આવે તો સામાન્ય રીતે લોકો જેટલું કામ કરે છે તેના કરતાં બમણું
કામ તો સહેલાઈથી કરી શકાય. સારા હેતુઓ માટે જેટલી શક્તિ ખર્ચાય છે એના કરતાં
વધારે શક્તિ [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: