અનુયાયીઓ

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, September 16, 2012 2:40:06 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
અધ્યાત્મને વિજ્ઞાન દ્વારા પ્રમાણિત કરીશ

Posted: 14 Sep 2012 10:31 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rpJ54Cqo0-4/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અધ્યાત્મને વિજ્ઞાન દ્વારા પ્રમાણિત
કરીશ વિજ્ઞાને ઈશ્વર અને આત્માના અસ્તિત્વને માનવાનો ઇન્કાર કર્યો, તેથી
જોતજોતામાં આખા વિશ્વમાં નાસ્તિકતાની હવા ફેલાઈ ગઈ. પ્રબુદ્ધ લોકોએ એ વાતને
બરાબર ૫કડી લીધી. જો વિજ્ઞાનના આધારે જ આધ્યાત્મિક બાબતોનું પ્રતિપાદન,
૫રીક્ષણ અને પ્રત્યક્ષીકરણ થઈ શકે તો આજના નાસ્તિક અને અવિશ્વાસુ લોકો કાલે
અવશ્ય આસ્તિક [...]

///////////////////////////////////////////
અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ નેતૃત્વની પૂર્તિ

Posted: 14 Sep 2012 10:18 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7eLPMbrLq8M/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ
નેતૃત્વની પૂર્તિ આજનું લોકનેતૃત્વ સાવદુર્બળ છે. રાજનીતિ, સમાજ, ધર્મ વગેરે
ક્ષેત્રોમાં પોતાની પ્રખરતાના બળે લોકોને તેમની પ્રવૃતિઓ બદલવા માટે વિવશ કરી
દે એવું પ્રખર નેતૃત્વ જોવા મળતું નથી. વાચાળતા, લોકૈષણા અને છળછહ્મનો આધાર
લઈને ચાલવા સ્વાર્થી અને સંકીર્ણ લોકો ખરાબ પ્રવૃત્તિઓને બદલવામાં સમર્થ હોતા
નથી. [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: