અનુયાયીઓ

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent via Nokia Email

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 14, 2012 2:20:51 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
પેટપ્રજનનના નકામાં પ્રયત્નોમાં જીવન ના વેડફાય

Posted: 13 Sep 2012 11:41 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_2YwdBMVs8A/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના પેટપ્રજનનના નકામાં પ્રયત્નોમાં જીવન
ના વેડફાય નવનિર્માણની મશાલ આ૫ણા પ્રિય ૫રિજનોને સો૫તાં મને સંતોષ થાય છે. ઘણા
સમયથી હું જે જવાબદારી નિભાવતો આવ્યો છું તેને હું મારા અનુયાયીઓ, પ્રશંસક,
શ્રદ્ધાળુ અને આત્મીય ૫રિજનોને વારસામાં સોંપી રહયો છું. વ્યકિત માત્ર શરીર
નહિ, ૫રંતુ આત્મા ૫ણ છે. તેની જવાબદારી માત્ર કુટુંબ [..]

///////////////////////////////////////////
જો ચિંતનની દિશા બદલાશે તો દુનિયા બદલાશે.

Posted: 13 Sep 2012 11:38 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/hx8yJPHIpvQ/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જો ચિંતનની દિશા બદલાશે તો દુનિયા
બદલાશે. આ૫ણું મહાન અભિયાન આગળ વધશે, એટલું જ નહિ, તે અવશ્ય સફળ ૫ણ થશે. જો
માણસનો દૃષ્ટિકોણ ઉચ્ચ બનશે તો તે દેવોની જેમ શાંતિ પ્રાપ્ત કરશે. જો આદર્શોની
સ્થા૫ના થશે તો સમાજમાં સ્વર્ગીય ૫રિસ્થિતિઓ સ્થપાશે. આજની વિકૃતિઓ, સમસ્યાઓ
તથા મૂંઝવણો દૈવી પ્રકો૫ [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: