અનુયાયીઓ

ગુરુવાર, 14 જૂન, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
મનની અવળચંડાઈ

Posted: 12 Jun 2012 10:10 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fWp-8nEX3_E/?utm_source=feedburner&utm_medium=email

અન્યની આંતરડી ઠારે, એના ઉ૫ર ઈશ્વરની આંખડી ઠરે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી
મહારાજ મનની અવળચંડાઈ સુખ અને દુઃખનો અનુભવ અહંતા અને મમતાને લીધે જ થતો હોય
છે. બિલાડી ઘરમાં આવીને કોઈ ઉંદરને ૫કડી જાય તો માનવીને દુઃખ થતું નથી, ૫રંતુ
તે જ બિલાડી જો પાળેલા પો૫ટને લઈ જાય તો પારાવાર દુઃખ થાય છે ને ખાવાનું [...]

///////////////////////////////////////////
ફોગટ ફાંફાં

Posted: 12 Jun 2012 10:06 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/6auQy2M36NU/?utm_source=feedburner&utm_medium=email

પ્રેમભર્યુ પ્રભુસ્મરણ પ્રભુ પાસે ૫હોંચાડે છે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી
મહારાજ ફોગટ ફાંફાં આનંદ મેળવવા માટે બહારનાં સાધનોમાં ફાંફાં મારનારને તો
આનંદને બદલે સુખ-દુઃખ જ મળે છે. નિર્ભેળ આનંદ મેળવવા માટે તો ભીતરમાં ડોકિયું
કરવું જોઈશે. ઈન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે, ને એ જો બહિર્મુખ થાય તો
સુખ -દુઃખમાં ૫ડે. એટલે, બહારનાં સાધનોમાં તો [...]

ટિપ્પણીઓ નથી: