અનુયાયીઓ

રવિવાર, 6 મે, 2012

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
જીવન ક્રાંતિ

Posted: 05 May 2012 07:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Tnx7MDjftoI/?utm_source=feedburner&utm_medium=email

જીવન ક્રાંતિ જીવન ક્રાંતિ હંમેશાં ત્વરિત અને તીવ્ર હોય છે. હા, તેના માટે
જોઇએ તો બસ, સત્ય પ્રત્યે અંતદૃષ્ટિનો ઉન્મેષ. જો એવું થઈ શકે તો ૫છી ૫રિવર્તન
ધીરેધીરે નહિ, ૫ણ બહુ ચમત્કારિક ગતિથી થાય છે. જયાં સ્વયં બોધ નથી હોતો, કોઈના
કહેવા- સાંભળવા અનુસાર ચાલવાનું હોય છે, ત્યાં ક્રમ અને ધીમી ગતિ હોય છે.
અન્યથા [...]

ટિપ્પણીઓ નથી: