અનુયાયીઓ

ગુરુવાર, 5 એપ્રિલ, 2012

Fwd: [New post] મોરારીબાપુને એક રૅશનાલીસ્ટની જાહેર વીજ્ઞપ્તી

Post : મોરારીબાપુને એક રૅશનાલીસ્ટની જાહેર વીજ્ઞપ્તી
URL : http://govindmaru.wordpress.com/2012/04/05/n-v-chavda/
Posted : April 5, 2012 at 12:54 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો

'ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી' ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે, રામકથાકાર
શ્રી. મોરારીબાપુ 'આમ્બેડકર કથા'નો પ્રારમ્ભ કરવા જઈ રહ્યા હોવાના એક
સમાચાર જાણવા મળ્યા છે. ત્યારે આદરણીય શ્રી. મોરારીબાપુને મારી એક જાહેર
નમ્ર વીજ્ઞપ્તી છે કે ભારતની પ્રજાને જગાડવાની આ મોંઘેરી સુવર્ણ તક આપે
સ્વબળે પ્રાપ્ત કરી છે, ત્યારે ભારતની પ્રજાને એના સાચા અર્થમાં
જગાડવામાં જરાય [...]

KKUMARJOSHI

ટિપ્પણીઓ નથી: