અનુયાયીઓ

રવિવાર, 1 એપ્રિલ, 2012

ખંભાલીડા ની ખનીજ ચોરીના સાતેય આરોપીઓ જામીન ના મળતા જેલ હવાલે.

ખંભાલીડા ની  ખનીજ ચોરીના સાતેય આરોપીઓ જામીન ના મળતા જેલ હવાલે.
આ બાબતે વિગતો મળે છે કે આ સાતેય સખ્શો હવે હાઈકોર્ટ  નું શરણું લેવા માંથી રહ્યા છે. ગોંડલ તેમજ વાડાસડા ના અમુક જાણકારો કહે છે કે ગોંડલ તાલુકા પોલીસ   ઊંડી તપાસ કરી ખનીજ ચોરીમાં વાપરતા હજુ ઘણા વાહનો કબજે કરે તે જરૂરી છે. અન્યથા પાછા તે વાહનોમાં ખનીજ ચોરી નું પરિવહન ચાલુ થઇ જશે. 

ટિપ્પણીઓ નથી: