અનુયાયીઓ

બુધવાર, 21 ડિસેમ્બર, 2011

બનાસકાંઠા જીલ્લામાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતા ખેડુતો જોગ




સભ્ય સચિવશ્રી નેશનલ મિશન ઓન મેડીશનલ પ્‍લાન્ટસ બોર્ડ, બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ જે ખેડુત ખાતેદારો પોતાના ખેતરમાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતાં હોય તે ખેડુત ખાતેદારોએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરી યોજના અંગેની જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવી સભ્ય સચિવશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠા પાલનપુરની કચેરી, ફાંસીયા ટેકરા, કંથેરીયા હનુમાન મંદિરની સામે, પાલનપુર ખાતે અરજી મોકલવાની રહેશે. જેનો ફોન નંબર-૦૨૭૪૨ ૨૪૭૦૫૬ છે. જેના પર સંપર્ક કરવા જણાવાયું છે. 



ટિપ્પણીઓ નથી: