સભ્ય સચિવશ્રી નેશનલ મિશન ઓન મેડીશનલ પ્લાન્ટસ બોર્ડ, બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ જે ખેડુત ખાતેદારો પોતાના ખેતરમાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતાં હોય તે ખેડુત ખાતેદારોએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરી યોજના અંગેની જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવી સભ્ય સચિવશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠા પાલનપુરની કચેરી, ફાંસીયા ટેકરા, કંથેરીયા હનુમાન મંદિરની સામે, પાલનપુર ખાતે અરજી મોકલવાની રહેશે. જેનો ફોન નંબર-૦૨૭૪૨ ૨૪૭૦૫૬ છે. જેના પર સંપર્ક કરવા જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 21 ડિસેમ્બર, 2011
બનાસકાંઠા જીલ્લામાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતા ખેડુતો જોગ
સભ્ય સચિવશ્રી નેશનલ મિશન ઓન મેડીશનલ પ્લાન્ટસ બોર્ડ, બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ જે ખેડુત ખાતેદારો પોતાના ખેતરમાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતાં હોય તે ખેડુત ખાતેદારોએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરી યોજના અંગેની જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવી સભ્ય સચિવશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠા પાલનપુરની કચેરી, ફાંસીયા ટેકરા, કંથેરીયા હનુમાન મંદિરની સામે, પાલનપુર ખાતે અરજી મોકલવાની રહેશે. જેનો ફોન નંબર-૦૨૭૪૨ ૨૪૭૦૫૬ છે. જેના પર સંપર્ક કરવા જણાવાયું છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો