LOKCHARCHA UPDTES AROUND THE SAURASHTRA BY KASHYAP JOSHI JETPUR
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 17 મે, 2014
શુક્રવાર, 16 મે, 2014
ગુરુવાર, 15 મે, 2014
બુધવાર, 14 મે, 2014
મંગળવાર, 13 મે, 2014
સોમવાર, 12 મે, 2014
રવિવાર, 11 મે, 2014
શનિવાર, 10 મે, 2014
શુક્રવાર, 9 મે, 2014
જેતપુરમાં ભરપેટ ભોજન
જેતપુરમાં રૂ.૧૦ માં ભરપેટ ભોજનરૂપી ભોજનાલય ખુલ્લુ મુકાશે
નવાગઢ તા.૮ : જેતપુરના સામાકાંઠા વિસ્તાર ખાતે આવેલ જોષીબાપાના આશ્રમ ખાતે શ્રી હરીઓમ સેવા સંસ્થાના નેજા તળે આગામી તા.૧૧ને રવિવારના રોજથી માત્ર રૂ.૧૦માં જરૂરીયાતમંદ જનતા માટે ભોજનાલય ખુલ્લુ મુકાશે. દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ...ના મંત્રને ચરિતાર્થ કરનાર સંત સીરોમણી પૂ.જલારામબાપાના ધામ વિરપુરથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે જેતપુરના સામાકાંઠા વિસ્તાર ખાતે શરૂ થનાર રૂ.૧૦માં ભરપેટ ભોજનાલયને ચાપરડાવાળા પૂ.મુકતાનંદજીબાપુ વિધીવત ખુલ્લુ મુકશે. જયારે આ પ્રસંગે જેતપુર સ્વામીનારાયણ મંદિર નિલકંઠસ્વામી, રાજયના ઉડ્ડયન મંત્રી જયેશ રાદડીયા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ રવિ આંબલીયા, અગ્રણી ઉદ્યોગપતિ હરીભાઇ સાકરીયા, જમનભાઇ વડાલીયા, જગદીશ પાંભર, વજુભાઇ ઠુંમર, ગુણવંત ઘોરડા, યુવા ઉદ્યોગપતિ દિપેન પટેલ, નગરસેવક અનિલ કાછડીયા, રણમલ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહેશે. તા.૧૧-પને સાંજે પ વાગ્યે આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા શહેરની જનતાએ આયોજકોએ અપીલ કરી છે.
નવાગઢ તા.૮ : જેતપુરના સામાકાંઠા વિસ્તાર ખાતે આવેલ જોષીબાપાના આશ્રમ ખાતે શ્રી હરીઓમ સેવા સંસ્થાના નેજા તળે આગામી તા.૧૧ને રવિવારના રોજથી માત્ર રૂ.૧૦માં જરૂરીયાતમંદ જનતા માટે ભોજનાલય ખુલ્લુ મુકાશે. દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ...ના મંત્રને ચરિતાર્થ કરનાર સંત સીરોમણી પૂ.જલારામબાપાના ધામ વિરપુરથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે જેતપુરના સામાકાંઠા વિસ્તાર ખાતે શરૂ થનાર રૂ.૧૦માં ભરપેટ ભોજનાલયને ચાપરડાવાળા પૂ.મુકતાનંદજીબાપુ વિધીવત ખુલ્લુ મુકશે. જયારે આ પ્રસંગે જેતપુર સ્વામીનારાયણ મંદિર નિલકંઠસ્વામી, રાજયના ઉડ્ડયન મંત્રી જયેશ રાદડીયા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ રવિ આંબલીયા, અગ્રણી ઉદ્યોગપતિ હરીભાઇ સાકરીયા, જમનભાઇ વડાલીયા, જગદીશ પાંભર, વજુભાઇ ઠુંમર, ગુણવંત ઘોરડા, યુવા ઉદ્યોગપતિ દિપેન પટેલ, નગરસેવક અનિલ કાછડીયા, રણમલ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહેશે. તા.૧૧-પને સાંજે પ વાગ્યે આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા શહેરની જનતાએ આયોજકોએ અપીલ કરી છે.
ગુરુવાર, 8 મે, 2014
મંગળવાર, 6 મે, 2014
YOU CAN BE A RICHMEN...
---------- Forwarded message ----------
From: "KASHYAP JOSHI" <vipjetpurbo@gmail.com>
Date: 06-May-2014 8:15 PM
Subject: YOU CAN BE A RICHMEN...
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>, "ASHOK KUMAR Takodara" <aptakodara@gmail.com>, <go@blogger.com>
Cc:
From: "KASHYAP JOSHI" <vipjetpurbo@gmail.com>
Date: 06-May-2014 8:15 PM
Subject: YOU CAN BE A RICHMEN...
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>, "ASHOK KUMAR Takodara" <aptakodara@gmail.com>, <go@blogger.com>
Cc:
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




















































