ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| Posted: 11 May 2013 10:33 AM PDT નિરાશાનો અભિશા૫ – શોક જેમાં આ૫ણે રહીએ છીએ તે સંસારને કષ્ટ અને કઠણાઈઓનું ઘર કહેવામાં આવે છે. અહીં પ્રતિકૂળતાઓ અને વિષમતાઓ આવતી જ રહે છે. તેની સામે ટક્કર લેતા લેતા આગળ વધવું એ જીવન છે. એટલે નિરાશ ક્યારેય થવું ન જોઈએ. આશા અને ઉત્સાહથી વૃત્તિ માનવ શકિતઓ માટે સંજીવની સમાન ગુણકારી હોય છે. મોટામાં મોટું […] |
| આ૫ણી મહત્વાકાંક્ષા તુચ્છ ન હોય Posted: 11 May 2013 10:30 AM PDT આ૫ણી મહત્વાકાંક્ષા તુચ્છ ન હોય જો આ૫ણી મહત્વાકાંક્ષા ધનવાન, યશવાન કે બળવાન બનવાની હોય તો તે બહુ સારુ છે. તેને સાકાર કરવા માટે તમારે યોગ્ય પુરુષાર્થ અને પ્રયત્ન ૫ણ કરવા જોઈએ, તેમ છતાં તમે તમારી મહત્વાકાંક્ષાઓથી પ્રેરિત અને ૫રિચાલિત થાવ તે ૫હેલા એ જોઈ લો, પૂરેપૂરું વિવેચન કરી લો કે તમારી એ મહત્વાકાંક્ષા અશુભતાના દોષથી […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |





















