અનુયાયીઓ

રવિવાર, 8 એપ્રિલ, 2018

RAJKOTMA BHARVAD AADHEDNI HATYA

રાજકોટમાં આજે ઢોલરા ચોકડી પાસે ઘાસચારા મુદ્દે 2 ભરવાડ જૂથો વચ્ચેની બઘડાટીમાં એકની લોથ ઢળી ગઈ હતી. સ્થાનિક ફ્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે આ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની કાર સાથે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટિપ્પણીઓ નથી: