LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY
EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 8 એપ્રિલ, 2018
RAJKOTMA BHARVAD AADHEDNI HATYA
રાજકોટમાં આજે ઢોલરા ચોકડી પાસે ઘાસચારા મુદ્દે 2 ભરવાડ જૂથો વચ્ચેની બઘડાટીમાં એકની લોથ ઢળી ગઈ હતી. સ્થાનિક ફ્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે આ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની કાર સાથે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો